કર્મનું ફળ
એક ચિત્રકાર હતો જે ખૂબ જ અદ્ભુત ચિત્રો બનાવતો હતો અને બીજા બધા જ લોકો તેના પેઇન્ટિંગની પ્રશંસા કરતાં હતાં. એક દિવસ કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મથુરા નરેશ કંસ વંધનો સંંત્સંગ ચાલતો હતો તેમાં વાતો વાતોમાં ભક્તોએ ચિત્રકાર પાસે શ્રી કૃષ્ણ અને કંસનું ચિત્ર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. [...]

















Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: