પરોપકાર
એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન ભ્રમણ માટે નીકળ્યા હતા, તેઓએ રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગતો જોયો, ત્યારે અર્જુનને તેના પર દયા આવી અને તેણે તે બ્રાહ્મણને સોનાના સિક્કાઓથી ભરેલ એક પોટલું આપ્યું, પરંતુ રસ્તામાં એક લૂંટારાએ આ ધટનાને જોઇ અને તે પોટલી બાહ્મણ પાસેથી છીનવી લઇ ગયો.ગરીબ બ્રાહ્મણ દુ:ખી [...]














Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: