મૃત્યુને કોઇ છળી શકતું નથી

By |2022-10-31T20:56:19+05:30October 31st, 2022|Article, Blog, Gujarati|

ભગવાન વિષ્ણુ એક દિવસ પોતાના વાહન ગરુડ પર બેસી અને કૈલાસ પર્વત પર ગયા. ગરુડને દરવાજા પર રહેવાનો આદેશ આપીને પોતે ભગવાન શિવને મળવા માટે અંદર જાય છે. ગરુડ કૈલાસની અનોખી સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા, જ્યારે તેમની નજર એક સુંદર નાના પક્ષી પર પડી. પક્ષી એટલું સુંદર હતું કે ગરુડના [...]