કારોબાર-એ-ઇશ્ક
તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે? કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે? વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક; હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે? બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં; કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે? [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: